Chapter : અકીકહ
(Page : 526-527)
સવાલઃ– (૧) અકીકાનું જાનવર ઈજતેમામાં આપી શકાય કે નહિ? મતલબ ઈજતિમાઅમાં ફીસ પણ લેવામાં આવે છે.
જવાબઃ– (૧) ઈજતિમાઅમાં આપી તો શકાય છે, પરંતુ અકીકાના ગોશ્તને કિંમત લઈ વેચવો જાઈઝ નથી, માટે ફીસ ફકત ચાવલ કે રોટીની લેવામાં આવે, સાલનની ન લેવામાં આવે.(રિસા. અહકામે અકીકહ માલાબુદ્દ)
Log in or Register to save this content for later.