[૩૬૪] ચામડાના ગલત સોદા બદલ તવબહ ઈસ્તિગફાર

Chapter : કુરબાની

(Page : 426)

સવાલઃ– જો વાંધો આવતો હોય તો એની ઝિમ્મેદારી કોના શિરે રહેશે? કુરબાની કરનારના શિરે કે વ્યવસ્થાપકોના શિરે?

જવાબ :– વ્યવસ્થાપકોએ નાજાઈઝ તરીકાથી ચામડાઓના સોદા કરવા બદલ તવબહ – ઈસ્તિગફાર કરવું જોઈએ.

Log in or Register to save this content for later.