[૩૬૩] ચામડાના ગલત સોદાથી કુરબાની ફાસિદ નહિ થાય

Chapter : કુરબાની

(Page : 426)

સવાલ :– ઉપર પ્રમાણેના દર વરસે થતાં રહેતા સોદાઓ જો નાજાઈઝ હોય તો કુરબાનીમાં વાંધો આવશે ખરો?

જવાબઃ– કુરબાનીમાં કોઈ વાંધો નહિ આવે.

Log in or Register to save this content for later.