Chapter : કુરબાની
(Page : 403)
સવાલ :– કુરબાનીના દરેક જાનવરમાં હઝરત મુહમ્મદ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ) નો ભાગ રાખવો જરૂરી છે?
જવાબ :– જરૂરી નથી. જો સંજોગોનુસાર ન રાખી શકાય તો કુરબાનીમાં કંઈ વાંધો નહીં આવે.
Log in or Register to save this content for later.