Chapter : કુરબાની
(Page : 400)
સવાલ :– મારી પાસે કુરબાનીનું એક મોટું જાનવર છે અને તે જાનવરમાં મારે પોતાના નાબાલિગ છોકરાઓનો ભાગ રાખવો છે, તો તેઓનો ભાગ રાખવો જાઈઝ છે કે નહિ?
જવાબ :– પોતાની કુરબાનીના મોટા જાનવરમાં નાબાલિગ અવલાદનો ભાગ રાખી શકાય છે, બલ્કે તેઓના તરફથી કુરબાની કરવી મુસ્તહબ છે. (કાઝીખાન આલમગીરી–પ/૩પ૦, દુ.મુખ્તાર શામી–પ/ર૦૦)
Log in or Register to save this content for later.