Chapter : નિકાહ
(Page : 459)
સવાલઃ– શરીઅતમાં શાદી કરવી સુન્નેત છે પણ કોઈ માણસ મજબૂરીના દરજામાં શાદી ન કરી શકે તો શું કોઈ વાંધો ખરો? યા તો શાદી ના કરનાર માણસ આખિરતના એ’તિબારથી કોઈ નુકસાન કે કોઈ ગુનો ભોગવે અને અલ્લાહ તરફથી નારાઝગી હોય એવી વાત ખરી, કે માણસ દર હકીકત મજબૂર જ હોઈ શાદીની તેનામાં કોઈ ખ્વાહિશ જ ના હોય તો એવા માણસના બારામાં શરીઅતના શું શુ હુકમો છે તે તમામ દલીલની સાથે જલ્દીથી મોકલવા મહેરબાની.
જવાબઃ– જે માણસ કોઈ મજબૂરીના કારણે શાદી ન કરે તો તેને સુન્નમત છોડવાનો ગુનોહ લાગુ નહિ પડે. (શામી ભા. ર)
Log in or Register to save this content for later.