Chapter : નિકાહ
(Page : 453 to 455)
સવાલઃ– ઝૈદને અપની બીવીસે હૈઝકી હાલતમેં હમબિસ્તરી કર દી ઔર ઉસકે બાદ બહુત પશેમાન હુવા, ઉસકો એહસાસ ભી હો ગયા, ઔર ખુદાએ પાક સે તોબા ભી કી, તો હૈઝ કી હાલતમેં બીવી સે હમ બિસ્તરી કરના કૈસા હે, ઔર કિતના બડા ગુનાહ હે, ઔર ઈસકી તવબહ કિસ તરહ કી જાયે ઔર ઈસમેં કફફારહ ભી દેના પડતા હે? ઉસને એક રિસાલેમેં પળ્હા થા કે ઈસ ગુનાહ કે ઉપર (૪।।) સાડે ચાર તોલા સોના સદકહ કરના પડતા હે.
જવાબઃ– બીવી સે હૈઝ કી હાલતમેં હબિસ્તરી કરના હરામ હે, ઔર ઉસકો હરામ જાનતે હુએ જાન બુજ કર ઐસા કરના ગુનાહે કબીરહ હે, કુર્આને કરીમમેં સાફ લફઝોંમેં ઉસકી મુમાનઅત બયાન હૂઈ હે, ઔર હદીસ શરીફમેં ઉસ પર સખત વઈદ મજકૂર હે.
હઝરત અબૂ હુરૈરહ (રદિ.)હઝરત રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)થી નકલ કરે છે કે જે માણસે હૈઝની હાલતમાં ઓરતથી કામવાસના પૂરી કરી અથવા ઓરતથી ગેર માર્ગે વાસના પૂરી કરી અથવા કાહિન પાસે આવ્યો તો તેણે હઝરત મુહમ્મદ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ) ઉપર ઉતરેલા દીન સાથે કુફ્રનો મામલો કર્યો. (મિશ્કાત શરીફ – પ૬)
ઘણા આલિમોનું મંતવ્ય છે કે હૈઝવાળી ઓરત સાથે સંભોગ કરવાને હલાલ સમજનાર કાફિર થઈ જાય છે, માટે આવું સખત ગુનાહનું કામ કરવા બદલ તવબહ ઈસ્તિગ્ફાર કરવા જરૂરી છે.
જો હૈઝના શરૂના દિવસોમાં સંભોગ કર્યો હોય તો અડધો દીનાર એટલે ૪ ગ્રામ ૩૭૪ મી. ગ્રામ સોનાનો અને હૈઝના પાછલા દિવસોમાં સંભોગ કર્યો હોય તો ર ગ્રામ ૧૯૦ મી. ગ્રામ સોનાનો સદકો કરવો મુસ્તહબ છે. (શામી ૧૯૮ ભા.૧)
Log in or Register to save this content for later.