[૩ર૧] કુરબાનીના જાનવરને આઝાદ છોડી દેવું

Chapter : કુરબાની

(Page : 392)

સવાલઃ–  કુરબાનીના જાનવરને છુટ્ટુ રાખી શકાય? શું એની કુરબાની કરવું જાઈઝ છે ?

જવાબ :–  સરકારી ગૌચર અને પડતર જમીનમાં ચરવાના હેતુથી તેને છૂટુ રાખી શકાય અને તેની કુરબાની કરવી જાઈઝ છે. અલબત્ત, કોઈની માલિકીની ખેતી અથવા ઘાસ વગેરેને નુકસાન પહોંચાડે એ રીતે છૂટુ ન રાખવું જોઈએ.   (શામી–૪)

Log in or Register to save this content for later.