Chapter : કુરબાની
(Page : 392)
સવાલઃ– કુરબાનીના જાનવરને છુટ્ટુ રાખી શકાય? શું એની કુરબાની કરવું જાઈઝ છે ?
જવાબ :– સરકારી ગૌચર અને પડતર જમીનમાં ચરવાના હેતુથી તેને છૂટુ રાખી શકાય અને તેની કુરબાની કરવી જાઈઝ છે. અલબત્ત, કોઈની માલિકીની ખેતી અથવા ઘાસ વગેરેને નુકસાન પહોંચાડે એ રીતે છૂટુ ન રાખવું જોઈએ. (શામી–૪)
Log in or Register to save this content for later.