[૩પ૯] વિલાદત પછી એક મુદ્દત સુધી ઓરતનું પોતાના વાલિદેનના ઘરે રહેવું

Chapter : નિકાહ

(Page : 413)

સવાલઃ– બચ્ચાનો જન્મ થયા પછી જયા સુધી બાળક બે કે ત્રણ મહીનાનું ના થાય ત્યાં સુધી ઓરતને એની માંના ઘરેજ રહેવાનું, ઓરતના ઘરે આટલા સમય સુધી આવી ના શકે તો આટલો સમય ઓરતે એના માં –બાપના ઘરે રહેવું જરૂરી છે ?

જવાબ :– આ રસમ પણ બિલકુલ ગલત છે અને પતિની મરજી વિરૂધ્ધ ઓરતે પોતાના બાપના ઘર ઉપર ચોક્કસ સમય પૂરો થતાં સુધી રોકાય રહેવું અને પતિની ઈચ્છા છતાં પતિના ઘરે ન જવું નાજાઈઝ અને  હરામ છે. (શામી :ર)

Log in or Register to save this content for later.