Chapter : નિકાહ
(Page : 372)
સવાલઃ– વલીમાની દાવત શાદી થઈ ગયા પછી અને રૂખ્સતી પછી ર૦ દિવસે કરી શકાય છે ?
જવાબઃ– આમલગીરીમાં છે કે વલીમાની દઅવત બીજા અને ત્રીજા દિવસે થઈ શકે છે તે પછી વલીમાની દઅવતનો વખત નહીં રહે. અને તે પછીની દઅવત વલીમાની દઅવત નહિ ગણાય. (ફતાવા આલમગીરી : પ/૩૪૩ )
Log in or Register to save this content for later.