Chapter : નમાઝ
(Page : 497)
સવાલ :– આજ કાલ એવી ફેશન થઈ પડી છે કે જવાન છોકરા ટૂંકી બાંયના શર્ટ પહેરે છે અને હવે તો આ બાબત વધુ પ્રમાણમાં જોવા મળે છે, તો આ પ્રમાણેની આદત થઈ જવાથી નમાઝ મકરૂહે તનઝીહી થાય છે કે મકરૂહે તહરીમી થાય છે.
જવાબઃ– ટૂંકી બાંયનું શર્ટ પહેરી નમાઝ પઢવી ખિલાફે સુન્નત તેમજ મકરૂહે તહરીમી છે, કેમકે આ પ્રકારનો લિબાસ મુસલમાનની ઈબાદતનો લિબાસ નથી. (મહમૂદિય્યહ – ૧૪/ર૦૦, કિ.મુફતી – ૩/૭૧)
Log in or Register to save this content for later.