Chapter : નમાઝ
(Page : 485)
સવાલ :– અંબોડાની હાલતમાં ઓરત નમાઝ પઢી શકે કે નહિ?
જવાબ :– મરદ માટે અંબોડાની હાલતમાં નમાઝ પઢવી મકરૂહ છે, માટે તેણે અંબોડો ખોલીને નમાઝ પઢવી જોઈએ. (શામી – ૧)
હઝરત મવલાના ઝફર અહમદ સાહેબ થાનવી (રહ.)એ ”ઈમદાદુલ અહકામ” ભાગ –૧/૪૬પ માં આ કરાહતને મરદ માટે ખાસ લખેલ છે, અને ઓરત માટે ગેર મકરૂહ લખેલ છે. અને અરબી કિતાબોના હવાલાથી આ મસ્અલહ સાબિત ફરમાવ્યો છે.
Log in or Register to save this content for later.