[૪૬૯] હવાથી જાંગ અને ગૂંઠણ ખૂલી જાય

Chapter : નમાઝ

(Page : 483)

સવાલ :–  લુંગી પહન કર નમાઝ પઢને કી વઝહ સે પંખોકી હવાસે  પીછે સે લુંગી ફુગ્ગેકી તરહ ફુલ જાતી હે યા ખુલ જાતી હે, જિસકી વઝહ સે પીંડલી ઔર ઘુંઠણ કા પીછે કા હિસ્સા નઝર આતા હે, કભી કભી રાન ભી નઝર આતી હૈ તો કયા નમાઝ હો જાએગી ?

જવાબ :– જો ઘુંઠણ અને જાંગ બન્નેનો મળીને ચોથો ભાગ ખુલી જશે અને ત્રણ વાર ”સુબ્હાનલ્લાહ” પઢવાના પ્રમાણમાં ખુલ્લો રહેશે તો નમાઝ ફાસિદ થઈ જશે. નહિ તો ફાસિદ તો નહિ થાય, પરંતુ આ પ્રમાણે લુંગી પહેરીને નમાઝ પઢવી કરાહતથી ખાલી નહિં ગણાય.(શામી ભાગ–૧/ ર૭૪, બહર –૧)

Log in or Register to save this content for later.