[૪૬૧] કઅ્‌દહમાં દુરૂદ અને દુઆ છોડવી

Chapter : નમાઝ

(Page : 477)

સવાલ :–(ર) ફર્ઝ અને સુન્નતની ચોથી રકઅત તેમજ નફલની બીજી રકઅત અને સુન્નતની બીજી રકઅતમાં દુરૂદે ઈબ્રાહીમ અને દુઆ ન પઢે ફક્ત અત્તહિય્યાત પઢી સલામ ફેરવી દે તો નમાઝ થઈ જશે.

જવાબ :–(ર) દરેક ફર્ઝ, સુન્નત, નફલ નમાઝોના સલામ વાળા કઅદહમાં દુરૂદ અને દુઆ પઢવી સુન્નત છે. જો કોઈ કારણસર છોડી દેવામાં આવે તો નમાઝ થઈ જશે. બાકી વિના કારણે છોડવાથી નમાઝ મકરૂહ થશે.                                  (શામી, ભાગ–૧/૩ર૧–૪૩૯)

Log in or Register to save this content for later.