[૪૬પ] નમાઝમાં ખાંસવું

Chapter : નમાઝ

(Page : 480)

સવાલ :– નમાઝમાં ખાંસી આવવાથી શું નુકસાન થશે ?

જવાબ :– જો કોઈ નમાઝી કોઈ મોઅતબર કારણ વગર જાણી જોઈને ખાંસી ખાય અને તેમાં અમુક અક્ષરોનો ઉચ્ચાર થાય તો નમાઝ ફાસિદ થઈ જશે. અને જો અક્ષરોનો ઉચ્ચાર ન થાય તો વિના કારણે ખાંસવું મકરૂહ છે અને જો જાણી જોઈને ન હોય, બલકે વિના ઈરાદે ખાંસી આવી જાય તો નમાઝમાં કોઈ વાંધો નહિ આવે.(ઉમદતુલ ફિકહ –ર/ રપર, શામી ભાગ–૧/૪૧૬)

Log in or Register to save this content for later.