Chapter : નિકાહ
(Page : 364)
સવાલઃ– રહીમાને પોતાના વાલિદૈનના ઘરેથી અમુક ફર્નિચર આપવામાં આવેલ છે, તો શું તે ફર્નિચરમાં મરહૂમના વાલિદ તથા ભાઈઓનો હક ખરો?
જવાબઃ– રહીમાના વાલિદૈન તરફથી આપવામાં આવેલું ફર્નિચર ફકત રહીમાની જ માલિકીનું ગણાશે તેમાં મરહૂમ યૂનુસના વાલિદ અને ભાઈઓને કોઈ હક નહિ લાગે. (શામી – ર)
Log in or Register to save this content for later.