[૩૧ર] દહેજની માલિક ઓરત છે

Chapter : નિકાહ

(Page : 364)

સવાલઃ– રહીમાને પોતાના વાલિદૈનના ઘરેથી અમુક ફર્નિચર આપવામાં આવેલ છે, તો શું તે ફર્નિચરમાં મરહૂમના વાલિદ તથા ભાઈઓનો હક ખરો?

જવાબઃ– રહીમાના વાલિદૈન તરફથી આપવામાં આવેલું ફર્નિચર ફકત રહીમાની જ માલિકીનું ગણાશે તેમાં મરહૂમ યૂનુસના વાલિદ અને ભાઈઓને કોઈ હક નહિ લાગે.                        (શામી – ર)

Log in or Register to save this content for later.