Chapter : નમાઝ
(Page : 521)
સવાલ : રમઝાન શરીફમાં તરાવીહ જમાઅતથી પઢનાર મુક્તદીએ દુઆએ કુનૂત પઢવું જોઈએ કે ખામોશ રહેવું જોઈએ ?
જવાબ : જ્યારે તરાવીહ બાદ ઈમામ વિત્ર પઢાવે અને ત્રીજી રકાતમાં દુઆએ કુનૂત પઢે તો મુક્તદીએ પણ પઢવું જોઈએ તેના ઉપર પણ કુનૂત પઢવું વાજિબ છે. (તહતાવી : ર૦૯)
Log in or Register to save this content for later.