Chapter : નમાઝ
(Page : 467)
સવાલ : નમાઝીની સામે કોઈ પણ પ્રકારની તસવીર જેવી કે કઅ્બહ શરીફ, હરમ શરીફ, મસ્જિદે નબવી અથવા લા ઈલાહના કલિમહનું લખાણ સામે હોય તો નમાઝ થતી નથી એવું અમુકનું કહેવું છે, શું આ સહીહ છે ?
જવાબ : નમાઝ તો થઈ જાય છે, પણ એવી નિર્જિવ વસ્તુઓના ફોટાઓ અથવા લખાણોનું નમાઝીઓની સામે હોવું બેહતર નથી, કારણ કે નમાઝીનું ધ્યાન તે તરફ ખેંચાય જવાનો ભય છે. (શામી : ૧/૪૪ર)
Log in or Register to save this content for later.