Chapter : નમાઝ
(Page : 471)
સવાલ : મસ્જિદના પેશાબખાના–જાજરૂની ઉપર દસ–બાર ફૂટ ઉંચે (સ્લેબ) ધાબા ઉપર તરાવીહ અને વિત્રની નમાઝ પઢી શકાય કે નહિં ?
જવાબ : પેશાબખાના અને જાજરૂના ધાબા ઉપર નમાઝ પઢવી મકરૂહ છે.(શામી : ૧/રપપ)
Log in or Register to save this content for later.