Chapter : કુરબાની
(Page : 389)
સવાલઃ– મેં કુરબાનીનું એક જાનવર ખરીદેલું છે, તેના કાનની બંન્ન બાજુ અને છેલ્લો થોડો ભાગ કપાયેલો છે, તો એવા જાનવરની કુરબાની ચાલશે કે નહિ?
જવાબઃ– જો કાનનો કુલ કપાયેલો ભાગ કુલ કાનના ત્રીજા ભાગથી વધારે હોય તો તેવા જાનવરની કુરબાની જાઈઝ નથી અને જો ત્રીજા ભાગ અથવા તેથી ઓછો કપાયેલો હોય તો તેવા જાનવરની કુરબાની જાઈઝ તો છે, પરંતુ બેહતર અને અફઝલ એ છે કે થોડા પ્રમાણમાં કપાયેલા કાનવાળા જાનવરની કુરબાની ન કરતાં પૂરા કાનવાળા જાનવરની કુરબાની કરવામાં આવે. (શામી–પ /ર૦૬)
Log in or Register to save this content for later.