Chapter : નિકાહ
(Page : 236-237)
સવાલઃ– એક ભાઈની ઓરતની મા નવી છે, તો તે આમ તો સાસુ જ ગણાય, પણ તેમની સાથે ચુંબન કરવાની કે પિસ્તાન મોંઢામાં લેવાથી કે સોહબત કરવાથી નિકાહ તૂટી જશે ?
જવાબ :– ઓરતની નવી મા સાથે આ પ્રમાણે વર્તાવ કરવો નાજાઈઝ અને હરામ છે, પરંતુ જો તે સાસુ ઓરતની સગી મા ન હોય તો પોતાની ઓરતથી નિકાહ નહિ તૂટે. (શામી ભા. ર)
Log in or Register to save this content for later.