Chapter : નિકાહ
(Page : 218-219)
સવાલઃ– હમારે ગાંવમે એક આદમીકો બીસ સાલકી કૈદ હૂઈ થી, વો આદમી જેલસે ફરાર હો ગયા હે, પોલીસ ઉસકી તલાશમેં હે, ઘર વાપસ આનેકી કોઈ ગુંજાઈશ નહીં હે, વો આદમી ૩૩ સાલકા નવજવાન હે, ઉસકી બીવી ભી નવજવાન હે, બીવી કે ઘરકે અફરાદ ઓર ઉસકે શવહરકે અફરાદ દૂસરા નિકાહ કરનેકો કહ રહે હેં, તો કયા ઉસ ફરાર આદમીકી ઓરત દૂસરા નિકાહ કર સકતી હે યા નહીં?
જવાબઃ– મજકૂર ફરાર આદમીની ઓરતે હાલ તુરત કોઈ બીજા પુરુષ સાથે નિકાહ કરવા નાજાઈઝ અને હરામ છે, મજકૂર ઓરતે પોતાના ફરાર પતિના નિકાહમાંથી મુકત અને અગલ થવા માટે તેણીએ કોઈ શરઈ પંચાયતમાં અરજી કરવી જોઈએ, શરઈ પંચાયત ઈસ્લામી કાયદા મુજબ કાર્યવાહી કરશે અને ફરાર પતિથી નિકાહના ફસ્ખ કરવાની પરિસ્થિતિ હશે, તો નિકાહ ફસ્ખ કરવાનો ફેસલો કરી આપશે. શરઈ પંચાયતના ફસ્ખના ફેસલા વગર બીજા નિકાહ કરવા નાજાઈઝ અને હરામ ગણાશે, ચાહે પતિના જેલમાં જવાને અને ફરાર થવાને ગમે તેટલી મુદ્દત થઈ હોય.(અલહીલહ / શામી – ર)
Log in or Register to save this content for later.