Chapter : કુરબાની
(Page : 356-357)
સવાલ :– એક માણસ પાસે પ૦ ગ્રામ સોનું, ૧ર૦ ગ્રામ ચાંદી અને પ૦૦૦/– રૂપિયા રોકડા હોય અને વર્ષ વીતી ગયું હોય તો એના પર કુરબાની વાજિબ થશે?
અગર પ૦ ગ્રામ સોના સાથે ખાલી ૧ર૦ ગ્રામ ચાંદી હોય, પૈસા ના હોય તો કુરબાની વાજિબ થશે?
જવાબ :– પૂછેલી બન્ન સૂરતોમાં બન્ન વસ્તુઓ મળી ચાંદીનો માલદારીનો નિસાબ પૂરો થઈ જાય છે, એટલે કુરબાની વાજિબ થશે.
Log in or Register to save this content for later.