Chapter : નિકાહ
(Page : 303)
સવાલ :– હામેલા ઓરતનો ૭ મહીને ખોળો ભરવાનો રિવાજ છે, શરીઅતમાં આની કોઈ સાબિતી ખરી? માત્ર ઓરતને ખુશીથી કપડાં કે બીજી વસ્તુની ભેટ આપીને તેની માના ઘરે મોકલી શકાય? રસમને ખોળાની રસમ કહયા વિના આમ કરાય ?
જવાબઃ– ખોળાની રસમનો ત્યાગ કરવો જોઈએ. શરીઅતથી તેની કોઈ સાબિતી નથી, અલબત્ત સાતમાં મહીનાની પાબંદી કર્યા વિના કોઈ યોગ્ય કારણસર ઔરત પોતાના પતિની રઝા લઈને પોતાના માં – બાપના ઘરે જવા ચાહે તો જઈ શકે છે. (શામી :ર)
Log in or Register to save this content for later.