Chapter : કુરબાની
(Page : 342)
સવાલઃ– એક માણસ મકાન, જમીન વગેરે વેચવા લેવાની દલાલી કરે છે, તેની આવકના પૈસામાંથી તે કુરબાનીનું જાનવર ખરીદી તેની કુરબાની કરે છે તો તે કુરબાની જાઈઝ છે?
જવાબઃ– જૂઠુ બોલ્યા વગર અને વેચનાર તથા ખરીદનારને ધોકો આપ્યા વિના દલાલીનો ધંધો કરવો જાઈઝ છે અને દલાલીની આવકથી કુરબાનીનું જાનવર ખરીદી કુરબાની કરવી જાઈઝ છે. (શામી–પ/ર૯,૩૯)
Log in or Register to save this content for later.