Chapter : નિકાહ
(Page : 263)
સવાલ :– શું મહરની રકમ ધંધામાં ઈસ્તિઅમાલ કરવામાં આવે તો શું ધંધામાં બરકત થાય કે કેમ? ઓરત રાજી ખૂશીથી આપે તો.
જવાબ :– ઓરત મહરની રકમ કોઈ જાતના દબાણ વગર રાજીખૂશીથી બક્ષિસ અથવા કર્ઝ પેટે આપે તો તેનાથી ધંધો કરી શકાય છે અને હલાલ ધંધામાં બરકતની પણ આશા છે. (શામી–ર)
Log in or Register to save this content for later.