[ર૦૧] બીજાની ઓરત સાથે બદકારી કરવાથી નિકાહ પર અસર

Chapter : નિકાહ

(Page : 239)

સવાલ :– એક મર્દના નિકાહમાં એક ઓરત છે તે ઓરતે બીજા મર્દ સાથે ખરાબ કામ કરાવ્યું છે તો તે ઓરત પહેલા મર્દના નિકાહમાં રહે છે કે કેમ?

જવાબ :– પારકા માણસના કોઈ નિકાહવાળી ઓરત સાથે બદકારી કરવાથી નિકાહ પર કોઈ અસર નહિ પડે, નિકાહ બાકી રહેશે, સિવાય એ કે બદકારી કરનાર માણસ ઓરતના ખાવિંદનો કોઈ કરીબનો સગો હોય જેમકે બાપ અથવા બેટો.                                                                                                                                                                                          (શામીઃ ર/ર૮૧)

Log in or Register to save this content for later.