Chapter : નિકાહ
(Page : 267-268)
સવાલઃ– મારા પિતાજીના મહરના પૈસા મારી મમ્મીને ચૂકવવાના બાકી હોય, જે પૈસા એમનો પુત્ર (હું) પિતાજીને આપી દેશે અને એ પૈસા મારી મમ્મીને ચૂકવશે તો તે યોગ્ય ગણાશે કે પછી પિતાજીએ એમની કમાણીમાંથી ચૂકવવાના રહેશે?
જવાબ :– તમો પિતાજીને કોઈ રકમ ખિદમત રૂપે હદિયો આપો અને તે રકમથી વાલિદ સાહેબ પોતાની મહર ચૂકવી આપે તો એ જાઈઝ છે. (શામી – ર)
Log in or Register to save this content for later.