[૪૧ર] ઈમામે મુકતદીઓની યાદ મુજબ કિરાઅત પઢવી

Chapter : નમાઝ

(Page : 439)

સવાલ :–(૩) એક ઈબાદતખાનામાં દસ મુકતદી નમાઝ પઢે છે, મુકતદી ફકત દસ સૂરત જાણે છે તો શું ઈમામ સાહેબ ફકત દસ સૂરતોમાંથી પઢી શકે કે કુર્આન શરીફમાંથી બીજી કોઈ સૂરત કે આયત  પણ પઢી શકે છે?

જવાબ :–(૩) મુકતદીઓને જે સૂરતો યાદ હોય ઈમામે તેજ સૂરતો પઢવી જરૂરી નથી, તે સિવાય બીજી સૂરતો પણ ઈમામ પઢી શકે છે.

Log in or Register to save this content for later.