Chapter : નમાઝ
(Page : 453)
સવાલ :–(૧) કોઈ કારણ અને મજબૂરી વગર ફકત નાક અથવા ફકત પેશાની જમીન ઉપર મૂકવાથી સજદહ અદા થશે કે નહીં ?
જવાબ :–(૧) કોઈ મજબૂરી વગર ફકત નાક અથવા ફકત પેશાની ઉપર સજદહ કરવાથી સજદહ અધૂરો અદા થશે. કારણકે એ પ્રમાણે વિના કારણે સજદહમાં ફકત નાક અથવા ફકત પેશાની મૂકવી મકરૂહે તહરીમી છે, માટે એવો સજદહ કરવાથી નમાઝનો ઈઆદો કરવો પણ વાજિબ થશે. (‘શામી ૧/૩૩પ, ‘કબીરી ર૮૩)
Log in or Register to save this content for later.