[ર૪૪] મકાનનો ભાડે આપેલો માળ નિસાબમાં નહિ ગણાય

Chapter : કુરબાની

(Page : 310-311)

સવાલઃ– એક માણસ પાસે બે માળનું મકાન છે. ઉપરનો માળ ભાડે આપેલો છે. તો તેવા માણસ ઉપર કુરબાની વાજિબ થશે કે નહિ ?

જવાબઃ– જે ઘરમાં રહે છે તે ઘરનો ભાડે આપેલો માળ નિસાબમાં નહિ ગણાય. માટે જો એ માળ સિવાય બીજો કોઈ નિસાબપાત્ર વધારાની માલ મિલ્કત નથી, તો એવા માણસ ઉપર કુરબાની વાજિબ નહિ થાય.   (શામી–ર/૬પ)

Log in or Register to save this content for later.