[૩૯૩] એકલી ઓરતોની જમાઅત

Chapter : નમાઝ

(Page : 420)

સવાલ :– ઓરતો પોત–પોતાના ઘરમાં ફર્ઝ,તહજ્‌જુદ તેમજ તરાવીહની નમાઝ જમાઅતથી પઢી શકે છે કે કેમ ?

જવાબ :–ઓરતો માટે પોતે પોતે ઘરમાં ભેગા મળીને ફર્ઝ, તહજ્‌જુદ અને તરાવીહની જમાઅત કરવી મકરૂહે તહરીમી અને નાજાઈઝ છે.(શામી ભા–૧)

Log in or Register to save this content for later.