Chapter : નમાઝ
(Page : 420)
સવાલ :– ઓરતો પોત–પોતાના ઘરમાં ફર્ઝ,તહજ્જુદ તેમજ તરાવીહની નમાઝ જમાઅતથી પઢી શકે છે કે કેમ ?
જવાબ :–ઓરતો માટે પોતે પોતે ઘરમાં ભેગા મળીને ફર્ઝ, તહજ્જુદ અને તરાવીહની જમાઅત કરવી મકરૂહે તહરીમી અને નાજાઈઝ છે.(શામી ભા–૧)
Log in or Register to save this content for later.