Chapter : નિકાહ
(Page : 113)
સવાલ :– ઝવાલે આફતાબના સમયે નિકાહ થઈ શકે કે નહિ?
જવાબ :– ઝવાલના સમયે નિકાહ પઢવા જાઇઝ છે અને તેમાં કોઈ કરાહત પણ નથી, અલબત્ત, જુમ્અહના દિવસે અસરની નમાઝ બાદ મસ્જિદમાં નિકાહ પઢવા મુસ્તહબ છે. (અલ અર્ફુશ્શઝી કમ તિર્મિઝી – ૧/ર૦૮, શામી–ર)
Log in or Register to save this content for later.