Chapter : ઝકાત
(Page : 100)
સવાલ :– મે લોકલ પી.સી.ઓ. ફોન ધંધા માટે લીધો છે, રૂા ૮૦૦૦/– ભર્યા છે. તો શું તેના ઉપર ઝકાત લાગુ પડશે?
જવાબ :– ધંધા માટે લીધેલા ફોનની રકમ ઉપર પણ ઝકાત લાગુ નહિ પડે અને તેની કિંમત નિસાબમાં નહિ ગણાય.
Log in or Register to save this content for later.