[૩૭૪] મસ્જિદના સહનમાં જમાઅત

Chapter : નમાઝ

(Page : 405)

સવાલ :– સહન જમાઅતખાનામાં દાખલ નથી. સખત ગરમી હોવાના લઈ સહનમાં જમાઅત કરવામાં આવે તો સવાબમાં કંઈ કમી આવશે ?

જવાબઃ– જે લોકો એવા સહનમાં ઉભા રહી નમાઝ પઢશે, જે જમાઅતખાના (મસ્જિદે શરઈ)માં દાખલ નથી. તેઓને જમાઅતની નમાઝનો સવાબ તો મળશે, પરંતુ મસ્જિદની જમાઅતનો સવાબ નહિં મળે. મસ્જિદની જમાઅતનાં સવાબ કરતાં સહનની જમાઅતના સવાબમાં કમી આવશે.    (શામી : ૧/ર૮૬–૪૪૩, કિ. મુફતી : ૩/૧૩૮)

Log in or Register to save this content for later.