Chapter : નમાઝ
(Page : 401)
સવાલ :– ફર્ઝની જમાઅત ઉભી થવાથી સુન્નત કે નફલ નમાઝના કઅ્દહમાં અત્તહિય્યાત પછી સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ અને મુખ્તસર અસ્તગ્ફિરુલ્લાહ પઢીને સલામ ફેરવી જમાઅતમાં શરીક થઈ જઈએ તો દુરૂદ અને દુઆ પઢવાનો સવાબ મળશે ?
જવાબ :– ફર્ઝ નમાઝ શરૂ થઈ જવાના કારણે સુન્નત નમાઝના કઅ્દહમાં મુખ્તસર દુરૂદ અને દુઆ પઢીએ તો તે બન્ને સુન્નતો અદા કરવાનો સવાબ મળશે. (શામી–૧)
Log in or Register to save this content for later.