Chapter : હજ
(Page : 255)
સવાલ :– એહરામની ચાદરમાં સતર ખુલી ન જાય તેના માટે અગર પીન કે ચાંપ લગાવે તો જાઈઝ છે કે નહિ?
જવાબઃ– પીન કે ચાંપ લગાડવાથી કોઈ કફફારો વાજિબ નહિ થાય, પરંતુ એહરામની ચાદરમાં તેનો ઉપયોગ મકરૂહ છે.
Log in or Register to save this content for later.