Chapter : હજ
(Page : 254-255)
સવાલઃ– ૧૩મી ઝુલહજના હમે મીનામાં હતા, શેઠ પોતાની ફેમીલી સાથે રમી કરીને આવી ગયા અને હમારી રમી બાકી હતી, તો એમણે હમોને કહયું કે હમોને જિદ્દહ એરપોર્ટ પર છોડવા આવો, મારા એક સાથીએ બીજા માણસને રમીનો વકીલ બનાવ્યો અને મેં પણ બીજાને રમીનો વકીલ બનાવ્યો હાંલાકે હું જુવાન અને વકીલ તદૃંદુરસ્ત છે, તો મેં ૧૩મી ની રમી કરી નથી, બલ્કે એનો વકીલ બનાવી લીધો.
જવાબઃ– મજકૂર સૂરતમાં વકીલની રમી પૂરતી નથી, ૧૩મી ની રમી છુટવા બદલ પણ દમ આપવો પડશે અને દશમી તથા તેરમી બંનેવ દિવસોની રમી છુટવા બદલ એક દમ આપવો પૂરતો છે બે, દમ અલગ અલગ નહિ આપવા પડે. (શામી ભા.ર ર૦૭)
Log in or Register to save this content for later.