Chapter : ઝકાત
(Page : 97-98)
સવાલ :– નકકી કરેલ દિવસે ફાર્મમાં મરઘી, ઈંડા, ખોરાક, ખાતર (હગાર) નો જે સ્ટોક હોય તેની કિંમત પ્રમાણે ફાર્મની ઝકાત ગણીને કાઢીએ છીએ તો આ રીત બરાબર છે કે નહિ ?
જવાબ :– તમો ઝકાતનું વર્ષ પૂરું થવાના દિવસે મરઘાં જે કિંમતથી વેચતા હોય તે કિંમતથી મરઘાંની ઝકાતનો હિસાબ કરવામાં આવે, ખોરાકની ઝકાત દેવી ઝરૂરી નથી એટલે તેને હિસાબમાં લેવાની ઝરૂરત નથી અને હગાર વિશે ઉપરોકત જવાબ સામે રાખી અમલ કરવો જોઈએ.
Log in or Register to save this content for later.