[૬ર] તલાક આપનાર શવહરની ગવાહી

Chapter : નિકાહ

(Page : 97)

સવાલઃ–  ઓરતને તલાક આપનાર માણસ તે ઓરતના બીજા સાથે કરવામાં આવતાં નિકાહમાં ગવાહ બની શકે છે? આ સૂરતમાં નિકાહ થયા કે નહિ?

જવાબઃ– ઓરતને તલાક આપનાર માણસ તે ઓરતના બીજા સાથે કરવામાં આવતા નિકાહમાં ગવાહ બની શકે છે અને તલાક આપનારની ગવાહીથી નિકાહ દુરસ્ત ગણાશે.

Log in or Register to save this content for later.