Chapter : નમાઝ
(Page : 371)
સવાલ :– જે માણસ પોતાની ઓરતની નસબંધી કરાવે તેની પાછળ નમાઝ થશે?
જવાબ :– જો કોઈ શરીઅત માન્ય કારણ વિના માત્ર સગવડીઆ જીવન–નિર્વાહ માટે નસબંધી કરાવી હોય તો તેઓ જયાં સુધી તવબહ ન કરે ત્યાં સુધી તેઓની ઈમામત મકરૂહ ગણાશે અને તવબહ માટે નસબંધીના હંગામી ઉપાયને ખતમ કરવો જરૂરી છે અને કોઈ શરીઅત માન્ય કારણથી હોય તો ઈમામત મકરૂહ નથી. (શામી ભાગ :૧)
Log in or Register to save this content for later.