[૧૭૩] ઉમરહ માટે હાજી હોવું શર્ત નથી

Chapter : હજ

(Page : 231-232)

સવાલ :– મજકૂર સઉદી માણસ અને ઈન્ડિયા અથવા બીજા કોઈ દેશમાં રહેતો માણસ ઉમરહ કરવા જઈ શકે કે નહિ ? ઉમરહ કરવા માટે હાજી હોવું જરૂરી છે કે નહિ?

જવાબ :– ઉપરોકત પાંચ દિવસો સિવાય બીજા દિવસોમાં ઉમરહનો એહરામ બાંધીને ગમે ત્યાંનો રહેવાસી ઉમરહ કરવા જઈ શકે છે અને ઉમરહ માટે હાજી હોવું જરૂરી અને શર્ત નથી. (શામી – ર)

Log in or Register to save this content for later.