[પ૯] નાપાકીની હાલતમાં થયેલ નિકાહની અવલાદનો હુકમ

Chapter : નિકાહ

(Page : 95)

સવાલઃ– મજકૂર મર્દ–ઓરતના બે છોકરાઓ છે, જો નિકાહ કબૂલ ન થયા હોય તો આ બન્‍નેવનું શું કરવું ?

જવાબઃ– નિકાહ દુરસ્ત હોવાથી તે બે છોકરાઓ તે મર્દ–ઓરતના ગણાશે.

Log in or Register to save this content for later.