ઝુબ્દતુલ ફતાવા, નિકાહ, નિકાહના ફર્ઝો, શરતો અને તરીકો, ભાગ ૬, મુફતી ઇસ્માઇલ ભડકોદ્રવી સાહબ [પ૯] નાપાકીની હાલતમાં થયેલ નિકાહની અવલાદનો હુકમ Posted on by islamicblog Chapter : નિકાહ (Page : 95) Read later Views: 103 સવાલઃ– મજકૂર મર્દ–ઓરતના બે છોકરાઓ છે, જો નિકાહ કબૂલ ન થયા હોય તો આ બન્નેવનું શું કરવું ? જવાબઃ– નિકાહ દુરસ્ત હોવાથી તે બે છોકરાઓ તે મર્દ–ઓરતના ગણાશે. Log in or Register to save this content for later. [૧૮ર] માથુ ખંજવાળવાથી અમુક વાળ તૂટે તો ? [૩પ૬] નપુસક મર્દની ઈમામત