Chapter : નિકાહ
(Page : 88-89)
સવાલઃ– દુલ્હન હૈઝમાં હોય તે વેળા પઢેલા નિકાહ દુરસ્ત છે ? ચાલુ હૈઝ દરમિયાન નિકાહ પઢેલા દુરસ્ત ન હોય તો એ માટે નિકાહ દુરસ્ત કરી લેવા માર્ગદર્શન આપશો.
જવાબઃ– કોઈ ઓરત સાથે હૈઝની હાલતમાં થયેલા નિકાહ જાઈઝ અને દુરસ્ત છે, અલબત્ત જયાં સુધી હૈઝ પૂરું ન થઈ જાય અને ઓરત પાક ન થઈ જાય ત્યાં સુધી તે ઓરતથી હમ બિસ્તર થવું જાઈઝ નથી. (શામી–ર)
Log in or Register to save this content for later.