[૩૩૦] ઝિનાથી જન્મેલની ઈમામત

Chapter : નમાઝ

(Page : 365)

સવાલ :– જો કોઈ માણસ હરામની પેદાઈશ હોય અને તે મોલ્વી બને કે હાફિઝ તો તેમની પાછળ જમાઅતની નમાઝ પઢી શકાય ?

જવાબ :– આવા મોલ્વી અને હાફિઝની પાછળ નમાઝ પઢી શકાય છે, પરંતુ જો લોકોને તેઓની પહેલી હાલત જાણમાં હોવાથી તેમની ઈમામતથી નફરત કરતા હોય તો તેઓની ઈમામત મકરૂહે તન્ઝીહી છે. લોકોની નફરતની હાલતમાં બીજા કોઈ આલિમ કે હાફિઝ સાહેબને ઈમામ બનાવવા વધુ બેહતર છે અને અફઝલ છે. (શામી–૧/૩૭૬)

Log in or Register to save this content for later.