Chapter : નમાઝ
(Page : 366)
સવાલ :– ફાસિક અને ફાજિર કેવી પધ્ધતિના માણસો કહેવાય ?
જવાબ :– જે માણસ કબીરા ગુનાહોમાંથી કોઈ ગુનાહ જેમ કે ઝિનાકારી, શરાબનોશી, વ્યાજની લેવડ–દેવડનું કામ કરતો હોય અથવા કોઈ સગીરહ ગુનાહ વારંવાર કરવાની તેની આદત હોય તેવા માણસને ફાસિક કહેવામાં આવે છે. (શામી, ભાગ–૧/૩૦૬–૩૭૬)
Log in or Register to save this content for later.