[૧૪૮] હજ્જે બદલ માટે ઔરતને મોકલવું

Chapter : હજ

(Page : 207-208)

સવાલઃ– હજ્જે બદલ મર્દ કરી શકે છે તેમ ઔરત પણ કરી શકે છે કે નહિ? એક ઔરત પોતાના ખાવિંદનો હજ્જે બદલ પોતાના દિકરા સાથે કરવા માંગે છે તો કરી શકે છે કે નહિ?

જવાબઃ– હજ્જે બદલ ઔરત પણ કરી શકે છે પરંતુ મર્દની હજ્જે બદલ ઔરતથી કરાવવી મકરૂહ છે અને ઔરતની હજ્જે બદલ ઔરતથી જ કરાવવી વિના કરાહતે જાઈઝ છે, પરંતુ ઔરતની હજ્જે બદલ કોઈ પણ મર્દથી કરાવવી અફઝલ છે. (ગુન્યહ ૧૮૧/ઝુબ્દહ ૧૪૬–ર)

Log in or Register to save this content for later.