[૯૯] તવાફના અંતે હજરે અસવદનો ઈસ્તિલામ

Chapter : હજ

(Page : 134-135)

સવાલ :– તવાફ કરતી વખતે (હજરે અસ્વદ) તરફ મોંઢુ કરી ઈસ્તેલામ કરી ચકકર લગાવીએ છીએ તો સાત ચકકર લગાવી આઠમાં વખતે પાછો ‘ઈસ્તિલામ’ કરવો કે નહિ? ત્યાં કેટલાક લોકો તવાફ વખતે એવું કહેતા હતા કે સાત ચકકર પછી ઈસ્તિલામ કરવાનો નથી અને સીધા મકામે ઈબ્રાહીમ પાસે બે (ર) રકાત નમાઝ પઢી લેવી તો એમાં સહીહ તરીકો શું છે?

જવાબ :– તવાફના ખતમ પર ઈસ્તલામે હજર સુન્‍નત છે. (શામી ૧૬૯/ર)

Log in or Register to save this content for later.