Chapter : હજ
(Page : 134)
સવાલઃ– ચાલુ વર્ષે મારો હજ પઢવાનો વિચાર છે હજે તમત્તુઅ કરવાનો ઈરાદો છે, હું ભારતથી ઈંગ્લેન્ડ થઈ રમઝાન માસમાં મકકહ શરીફમાં જવાનો છું, તો મારે પહેલાં ઉમરહની નિય્યત કરવી પડશે? ઉમરહ કર્યા પછી હજ સુધી મારે શું શું કરવાનું હોય છે?
જવાબઃ– ઉમરહ અદા કર્યા પછી હલાલ થઈને હજનો એહરામ બાંધતાં સુધી તમારે નફલ નમાઝ, નફલ તવાફ, તિલાવત, વગેરે નફલી ઈબાદતોમાંથી જે ઈબાદત કરવી હોય તે કરી શકો છો, અફઝલ એ છે કે નફલ તવાફ વધુ પ્રમાણમાં કરવામાં આવે. (શામી – ર)
Log in or Register to save this content for later.