Chapter : હજ
(Page : 131-132)
સવાલ :– તવાફ એક પછી બીજો ત્રીજો કરીએ તો દરેક તવાફ પછી ”ઝમઝમ” શરીફનું પાણી પીવું જરૂરી છે? આપણને પાણી પીવાની ખ્વાહીશ ન હોય તો ગુનોહ ગણાય?
જવાબ :– તવાફ બાદ મુલતઝમથી ચીમટયા પછી અને બે રકઆત તવાફની નમાઝ પઢયા પછી ઝમઝમનું પાણી પીવું મુસ્તહબ છે, વાજિબ અને જરૂરી નથી, માટે પાણીની તલબ ન હોવાથી અને ન પીવાથી કોઈ ગુનોહ નહિ થાય.(શામી – ર/૧૭૦)
Log in or Register to save this content for later.